આદરણીય આરજીટીયન, આદરણીય આરજીટીયન, આગામી તા. ૨૧-૪-૨૦૧૮ તથા તા. ૨૨-૪-૨૦૧૮ના રોજ યોજાનાર ૬૩માં દીક્ષાંત સમારોહ તથા પૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલનની આમંત્રણ પત્રિકા આ સાથે સામેલ છે. ઉપસ્થિત રહેવા સૌને હાર્દિક નિમંત્રણ છે. પ્રાચાર્ય, આર.જી.ટી. કૉલેજ, પોરબંદર
0 comments:
Post a Comment